કેતન પ્રણામી અરવલ્લી
જાલમખાંટ ના મુવાડા વિસ્તાર ના ૩૦ થી વધુ ખેડૂતો ને ઉભરાણ ગામે આવેલી સાબરકાંઠા બેન્ક ની શાખા માં બેન્ક મેનેજર દ્વારા મનમાની કરી હતી.અને આ કોરોના મહામારીમાં મેનેજર ભલાભાઈ ને માસ્ક પહેરવું કે ન પહેરવું તેનું ભાન પણ નથી તેવું લાગી રહ્યું છે ત્યારે ૩૦ થી વધુ ખેડૂતો ને પ્રધાનમંત્રી દ્વારા બેન્ક ખાતા માં જમા કરવામાં આવેલા હપ્તા અને ૨૦૦૦ રૂપિયા એમ એક ખેડૂત ના આશરે ૧૦૦૦૦ થી વધુ રૂપિયા ઉપાડવા દેવામાં આવતા ન હતા.
સહકારી મંડળી માં થયેલી લોનોના કારણે બેન્ક ના સત્તાધીશો દ્વારા પૂર્વગ્રહ રાખી આ ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવતો હોવાનું પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ના ધ્યાને આવતા તેમને બેન્ક માં જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેના કારણે બેન્ક ના સત્તાધીશો ને તાત્કાલિક ખેડૂતો ને સહાય ના નાણાં ચુકવવાની ફરજ પડી હતી અને નવેમ્બર મહિના થી રોકેલા ખેડૂતો ના નાણાં ની ચુકવણી કરી હતી અને ખેડૂતો ને લોક ડાઉન માં આ સહાય ખૂબ જ કામ માં આવી. ધવલસિંહ ઝાલા વધુ એક વખત ખેડૂતો નો અવાજ બન્યા હતા.
જાલમખાંટ ના મુવાડા વિસ્તાર ના ૩૦ થી વધુ ખેડૂતો ને ઉભરાણ ગામે આવેલી સાબરકાંઠા બેન્ક ની શાખા માં બેન્ક મેનેજર દ્વારા મનમાની કરી હતી.અને આ કોરોના મહામારીમાં મેનેજર ભલાભાઈ ને માસ્ક પહેરવું કે ન પહેરવું તેનું ભાન પણ નથી તેવું લાગી રહ્યું છે ત્યારે ૩૦ થી વધુ ખેડૂતો ને પ્રધાનમંત્રી દ્વારા બેન્ક ખાતા માં જમા કરવામાં આવેલા હપ્તા અને ૨૦૦૦ રૂપિયા એમ એક ખેડૂત ના આશરે ૧૦૦૦૦ થી વધુ રૂપિયા ઉપાડવા દેવામાં આવતા ન હતા.
સહકારી મંડળી માં થયેલી લોનોના કારણે બેન્ક ના સત્તાધીશો દ્વારા પૂર્વગ્રહ રાખી આ ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવતો હોવાનું પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા ના ધ્યાને આવતા તેમને બેન્ક માં જઈને ઉગ્ર રજુઆત કરી હતી જેના કારણે બેન્ક ના સત્તાધીશો ને તાત્કાલિક ખેડૂતો ને સહાય ના નાણાં ચુકવવાની ફરજ પડી હતી અને નવેમ્બર મહિના થી રોકેલા ખેડૂતો ના નાણાં ની ચુકવણી કરી હતી અને ખેડૂતો ને લોક ડાઉન માં આ સહાય ખૂબ જ કામ માં આવી. ધવલસિંહ ઝાલા વધુ એક વખત ખેડૂતો નો અવાજ બન્યા હતા.